ટ્રાવેલ

ટ્રાવેલ

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.

 

Read More

Statue of Unity : રાજકોટથી કેવડિયા કોલોની ફરવા જવા માટે આ ટ્રેનમાં કરો સફર, જાણી લો ભાડું

Rajkot to Statue of Unity : ગુજરાતમાં ફરવાના સ્થળોની કોઈ કમી નથી. આ વખતે અમે તમને વડોદરા- એકતા નગર એટલે કે કેવડિયા કોલોની માટેની માહિતી લઈને આવ્યા છીએ. ક્યાંથી ટ્રેન જશે અને તેનું ભાડું શું છે તેમજ તેનું શિડ્યુલ શું છે તેના વિશે જાણો.

Haridwar Train Waiting list : મહેસાણા-પાલનપુરથી પસાર થાય છે હરિદ્વારની ટ્રેન, જાણો તેમાં કેટલું છે વેઈટિંગ લિસ્ટ

Haridwar tain Waiting list : આપણે 2 દિવસ પહેલા ગુજરાતના સાબરમતી સ્ટેશનથી ઉપડતી અને હરિદ્વાર જતી આ ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આજે અમે તમને આ ટ્રેનના વેઈટિંગ લિસ્ટ વિશે માહિતી આપશું.

Western Railway : સાઉથ ગુજરાતમાંથી પસાર થશે હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન, પણ અમદાવાદ સ્ટેશન નહીં આવે, જાણો ગુજરાતના સ્ટેશનોનું લિસ્ટ

Surat-Vadodara to Haridwar : કાલે આપણે સાબરમતીથી હરિદ્વાર જતી ટ્રેનના ભાડા વિશે વાત કરી હતી. આજે આપણે સાઉથ ગુજરાતથી નીકળતી ટ્રેન નંબર 19019ની શેડ્યુલ અને ટિકિટનો ભાવ જાણશું.

41 ડિગ્રી ગરમીમાં પણ અમદાવાદમાં આ સ્થળો પર હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળશે, જુઓ ફોટો

રજાઓમાં બાલકો માટે અમદાવાદમાં ટ્રીપ પ્લાન કરી રહ્યા છો. તો આજે તમને જણાવીશું કે, અમદાવાદમાં આ સ્થળો એવા છે કે, જેના માટે તમારે અન્ય શહેરમાં જવું પડશે. કારણ કે, અમદાવાદમાં જ હિલ સ્ટેશન જેવો આનંદ મળશે અને એ પણ મફતમાં.

મધ્ય ગુજરાતથી ચાલશે હરિદ્વારની સમર સ્પેશિયલ ટ્રેન, મહેસાણા, પાલનપુર, આબુરોડથી થશે પસાર, વેકેશનનો લાભ ચોક્કસ ઉઠાવો

Sabarmati to Haridwar : બાળકોના વેકેશનને અને યાત્રાની માગને લઈને રેલવે વિભાગે ફરી એક ટ્રેન શરુ કરી છે. તે તમને સસ્તા ભાડામાં સાબરમતીથી હરિદ્વાર સુધીની સફર કરાવશે.

Kedarnath Yatra : શું તમે પણ પહેલી વખત કેદારનાથ ધામની યાત્રા કરવા જઈ રહ્યા છો, તો આ વાત જરુર ધ્યાન રાખો

કેદારનાથ ધામના દર્શન માટે યાત્રિકો મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. કેદારનાથ જવાનું સપનું દરેક લોકનું હોય છે. જો તમે પણ પહેલી વખત કેદારનાથ જઈ રહ્યા છો તો થોડી સાવચેતી તેમજ આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

10મી મેથી શરુ થાય છે ચારધામ યાત્રા, રેલવેના આ સસ્તા ટૂર પેકેજનો ઉઠાવો લાભ

આ ચારધામ યાત્રા ટુર પેકેજ છે, જેમાં શ્રદ્ધાળુઓને સસ્તામાં ચારધામના દર્શન કરી શકો છો.જેમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજ ક્યાર થી શરુ થાય છે અને તેની કિંમત કેટલી છે.

Special train : કર્ણાટક ફરવા માટે અમદાવાદ અને હુબલી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો આખું શિડ્યુલ

Special train : ઉનાળામાં મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

અહીંયાથી શરુ થાય છે ગોવા જવા માટે ટ્રેન, પણ અમદાવાદ નહીં વડોદરા-સુરત લેશે સ્ટોપેજ

વેકેશન દરમિયાન લોકો નવી નવી જગ્યાઓ પર ફરવા જતા હોય છે. તેમાં પણ ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.

અમદાવાદ-બ્રહ્મપુર તેમજ બ્રહ્મપુર-ઉધના વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો ટ્રેનનું ટાઈમ ટેબલ

Ahmedabad Brahmpur Udhana train : મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

‘માનસખંડ એક્સપ્રેસ’ કરાવશે તીર્થસ્થાનો અને હેરિટેજની મુલાકાત, નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા, જાણો ટાઈમટેબલ

Indian Railway : લોકો ઉત્તરાખંડના મહત્ત્વના તીર્થસ્થાનો અને હેરિટેજ પ્લેસનો આનંદ માણી શકે અને ભારતની સંસ્કૃતિનો અનુભવ કરી શકે તે હેતુથી IRCTCએ 'માનસખંડ એક્સપ્રેસ' શરુ કરી છે. જે 22 May 2024ના રોજ પુણે શહેરથી ઉત્તરાખંડ યાત્રા માટે રવાના થશે.

IRCTC Tour Package : નોકરિયાત માટે બેસ્ટ છે આ ટુર પેકેજ, એક સાથે 2-2 સુંદર દેશ ફરવાની તક મળશે

આઈઆરસીટીસીના આ સ્પેશિયલ ટુર પેકેજમાં તમે સિંગાપુર અને મલેશિયા ફરવાની તક મળશે. જેમાં તમે 3 રાત સિંગાપુર અને 2 રાત મલેશિયાની હોટલમાં રહેશો, મહત્વની વાત તો એ છે કે, આ પેકેજમાં તમને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની પણ સુવિધા આપવામાં આવશે.

Kullu Manali : ઉનાળાના ધોમધખતા તાપથી મેળવો છુટકારો, કુલુ-મનાલી ફરવા માટે આ ટ્રેનમાં કરો મુસાફરી

kullu manali : ઉનાળામાં ગુજરાતમાં ખૂબ જ તડકો પડે છે. અત્યારે સામાન્ય રીતે બાળકોને સ્કૂલોમાં પણ વેકેશન પડી ગયું હોય છે. તો ઘણી વખત તાપથી બચવા માટે અને ફરવા માટે લોકો દરિયાકિનારે અને સ્વીમિંગ પુલમાં જતા હોય છે. તમારે બીજા રાજ્યનો અનુભવ કરવો હોય તો બાળકોને લઈને કૂલુ-મનાલી જવા માટેની ટ્રીપ ગોઠવી શકાય.

IRCTC Tour Package : બાળકોને લઈ જાવ ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા જોવા, આ સ્થળેથી ઉપડશે ટ્રેન

પ્રવાસીઓ માટે એવી કોઈ સિઝન બાકી રહી નથી. જેમાં પ્રવાસીઓ ફરવા ન જાય ઉનાળો હોય કે શિયાળી કે પછી વરસાદ કેમ ન હોય, લોકો બેગ પેક કરી પરિવાર સાથે ફરવા નીકળી જાય છે. ત્યારે આજે અમે તમારા માટે લાવ્યા છીએ આઈઆરસીટીસીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનું ટુર પેકેજ.

Poicha Nilakantha Dham : પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન, પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન

ગુજરાતમાં ઘણા ફરવાના સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે સસ્તામાં ટ્રીપ કેવી રીતે પુરી શકાય. અમે તમને આજે વડોદરાની બાજુમાં આવેલા નિલકંઠ ધામ (પોઈચા) ટ્રેન દ્વારા કંઈ રીતે પહોંચવું એ જણાવશું.

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">